બારડોલીના રાજપુરા લુંભા ગામે ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ સમાપન પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.
બારડોલીના રાજપુરા લુંભા ગામે ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ સમાપન પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.